રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના રેલમગ્રા વિસ્તારમાં રહેતા પરિવારના ઘરે 9 દિવસ પહેલા દીકરીનો જન્મ થયો હતો. આખા પરિવારમાં ખુશીનો માહોલ હતો, દરેકના ચહેરા પર ખુશી હતી. પણ કદાચ આ ખુશી નિયતિને...
સહારાના વડા સુબ્રત રોયનું મંગળવારે (14 નવેમ્બર) 75 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું હતું. સુબ્રત રોયની અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા. કંપનીએ એક...
વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન પાછળથી આવતી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 51 લોકો ઘાયલ થયા છે. આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં રવિવારે બે...
રાજ્યમાં એક જ દિવસમાં બે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. જેમાં 9 લોકોનાં મોત નિપજ્યા છે. દાહોદ અને સુરેન્દ્રનગરમાં આજે મંગળવારે ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. આ બે અલગ-અલગ અકસ્માતમાં કુલ...
હાલમાં સપ્ટેમ્બરમાં અણધાર્યા વરસાદને કારણે ખેલૈયાના જીવ તાળવે ચોંટ્યા છે... નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે કે નહીં તે અંગે ટેન્શન છે... હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહીએ ખેલાડીઓ અને આયોજકોની ચિંતા વધારી દીધી...
ભાવનગરના તળાજાના દિહોર ગામથી 57 યાત્રાળુઓને ભરીને ચાર દિવસ પહેલા કાર્તિક ટૂર એન્ડ ટ્રાવેલ્સની બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી. બાર દિવસના પ્રવાસે નિકળેલી બસના પ્રવાસના ચોથા દિવસે સવારે બસને...
અત્યાર સુધી કર્નલ મનપ્રીતની પત્ની જગમીત કૌર, જે વ્યવસાયે શિક્ષક છે, તેમના પતિની શહાદત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. તેને કહેવામાં આવ્યું છે કે મનપ્રીત ઘાયલ થયો છે. તેમના...
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે ભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. પહાડી વિસ્તારમાં થયેલા મોટા ભૂસ્ખલનમાં ધ્વસ્ત ઈમારતો અને મકાનોના કાટમાળમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ભૂસ્ખલનનો એક...
વિક્રમ લેન્ડરે લેન્ડ થતી વખતે ખેંચેલી તસવીર મોકલી છે. લેન્ડર અને MOX-ISTRAC, બેંગલુરુ વચ્ચે સંચાર લિંક સ્થાપિત કરી લેવાયો છે. આ તસવીર લેન્ડર હોરિઝોન્ટલ વેલોસિટી કેમેરાથી લેવામાં આવી છે. ચંદ્રયાન-3...
હાલમાં ચંદ્ર પર અંધારું છે અને 23 ઓગસ્ટે સૂર્યપ્રકાશ જોવા મળશે. આ કારણોસર, લેન્ડિંગ માટે 23 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી હતી જેથી ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પરથી શ્રેષ્ઠ તસવીરો ઈસરોને...